Showing posts with label good marriage life. Show all posts
Showing posts with label good marriage life. Show all posts

Thursday, March 06, 2014

આ સાત 'સ' સજાવી દે છે તમારા દાંપત્યના સંબંધને!

દાંપત્ય કહે છે કોને? શું માત્ર સ્ત્રી પુરુષનું સાથે રહેવું દાંપત્ય છે? આ સંબંધ હંમેશા માટે જાણવા યોગ્ય રહ્યો છે, કારણ કે તે એટલો નાજુક છે, કે એકવાર જો તણાવથી તુટી જાય છે તો પછી જોડાવવાથી ય વચ્ચે એક ભાવાત્મક ગાંઠ રહે છે. આ ગાંઠ ન રહે અને તમે સફળતાપૂર્વક સંવેદનશીલ દાંપત્યજીવવનું છે તો આ છ ‘સ’ અપનાવો...

સમર્પણ – દાંપત્ય એટલે કે વૈવાહિક જીવનમાં પતિ-પત્નીને એક બીજા પ્રત્યે પૂરા સમર્પણ અને ત્યાગ હોવો જોઈએ. એક બીજા પ્રત્યે પોતાની ઈચ્છા અને આવશ્યકતાઓનો ત્યાગ આપવો અને સમજુતી કરી લેવી તે દાંપત્ય જીવન માટે દવા રૂપ છે.


સંતાન -
પતિ, પત્નીના સંબંધને મધુર બનાવવામાં સંતાનોનો ફાળો મહત્વપૂર્ણ હોય છે.


સંવેદનશિલતા – પતિ-પત્નીના રૂપમાં એક બીજાની ભાવનાઓનો સમજવું અને તેની કદર કરવી. રામ સીતાની વચ્ચે સંવેદનનો સંબંધ ખાસ ઉંડો સંબંધ હોય છે. પતિ-પત્ની વચ્ચે માત્ર આંખો અને ભાવો પરથી જ તેના મનની વાત સમજી શકે.

સંતુષ્ટિ – એટલે કે એક-બીજાની સાથે રહેવા છત્તાસમય અને પરિસ્થિતિ અનુસાર જે પણ સુખ-સુવિધા પ્રાપ્ત થઈ જાય છે તેમાં સંતોષ કરવો. બન્ને એક બીજાથી પૂર્ણતઃ સંતુષ્ટ હતા. રામ-સીતાએ એક બીજામાં ક્યારેય ખામી જોઈ નથી.

સક્ષમ – સામર્થ્યનું હોવું. દામ્પત્ય એટલે કે વૈવાહિક જીવનની સફળતા અને ખુશહાલીથી ભરપૂર બનાવવા માટે પતિ-પત્ની બન્નેને શારીરિક, આર્થિક અને માનસિક રૂપથી મજબૂત થવું વધારે આવશ્યક છે.

સંયમ – એટલે કે સમય-યમય પર ઉઠાવવનારી માનસિક ઉત્તેજનાઓ જેવી કે – કામવાસના, ક્રોધ, લોભ, અહંકાર તથા મોહ વગેરે નિયંત્રણ રાખવું. રામ-સીતાએ પોતાના સંપુર્ણદાંપત્ય વધારે જ સંયમ અને પ્રેમથી જીવ્યા. તે ક્યારે પણ માનસિક કે શારીરિક રૂપથી અનિયંત્રિત નથી થતું.

સંકલ્પ – પતિ-પત્નીના રૂપે પોતાના ધર્મ સંબંધને સારી રીતે નિભાવવા માટે પોતાના કર્તવ્યને સંકલ્પપૂર્વક પૂરા કરવા.